Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે 

ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે દિલ્હી જવા રવાના થયા છે.

આ એક અઠવાડિયામાં મોદી કેબિનેટના વિસ્તરણની સંભાવના છે. દરમિયાન નારાયણ રાણેનું દિલ્હી જવાનું સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્રથી મોદી કેબિનેટમાં નારાયણ રાણેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

Join Our WhatsApp Channel

નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી વધુ 4 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

જોકે હજી સુધી નારાયણ રાણેને કેમ દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત 

Gujarat Weather Update કચ્છના માંડવીમાં આભ ફાટ્યું માત્ર બે કલાકમાં ૫ ઇંચ ખાબક્યો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ
Maharashtra FDA Seizes Food Stock તહેવારો ટાણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું મોટું ઓપરેશન, ₹૪.૩૨ કરોડનો ભેળસેળયુક્ત ખાદ્ય જથ્થો જપ્ત
Rajasthan Politics રાજસ્થાનમાં દિગ્ગજોના ગઢમાં જ ભાજપનો સફાયો પૂર્વ CMથી લઈને પ્રભાવશાળી મંત્રીઓને મોટો ફટકો
Gurugram Hit And Run Case ગુરુગ્રામ હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા અકસ્માત સર્જીને ફરાર થયેલો આરોપી ડ્રાઇવર રાજસ્થાનથી ઝડપાયો
Exit mobile version