Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે 

ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે દિલ્હી જવા રવાના થયા છે.

આ એક અઠવાડિયામાં મોદી કેબિનેટના વિસ્તરણની સંભાવના છે. દરમિયાન નારાયણ રાણેનું દિલ્હી જવાનું સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્રથી મોદી કેબિનેટમાં નારાયણ રાણેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

Join Our WhatsApp Channel

નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી વધુ 4 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

જોકે હજી સુધી નારાયણ રાણેને કેમ દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત 

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version