નવનીત રાણા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે ઠાકરે સરકાર, જામીનની આ શરતોનું ઉલ્લંઘનનો છે આરોપ… જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

આશરે 12 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાની(MP navneet rana) મુશ્કેલી ફરી વધી શકે છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) બીજીવાર રાણા દંપતી સામે કોર્ટમાં(Court) જઈ શકે છે. 

પબ્લિક પ્રોસિક્યુટર(Public Prosecutor) નવનીત અને રવિ રાણા(ravi rana) સામે કોર્ટની અવમાનના અરજી દાખલ કરી શકે છે. 

કારણ કે નવનીત રાણાએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે કોર્ટે રાણા દંપતીને હનુમાન ચાલીસા વિવાદ(hanuman chalisa) પર મીડિયા સાથે વાત ન કરવાની શરત પર જામીન આપ્યા હતા પરંતુ રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નવનીત રાણાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version