Site icon News Continuous Bureau | Mumbai

તાજા સમાચાર : નક્સલવાદીઓએ અપહરણ કરેલા કોબ્રા કમાન્ડો ને મુક્ત કર્યો. પણ કઈ શરતે? તે હજી બહાર આવ્યું નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

8 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

નક્સલવાદીઓએ અપહરણ કરેલા કોબ્રા બટાલિયનના જવાન રાકેશ્વર સિંહને પોતાની પકડ માં થી મુક્ત કર્યો છે. આ જવાન ને અત્યારે મેડિકલ ચેકઅપ માટે આર્મી કેમ્પ લઈ જવાયો છે. 

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રુકમણી સેવા સંસ્થાના અધ્યક્ષ ધરમપાલ સૈની તથા ગોંડવાના સમાજ ના અધ્યક્ષ તેલમ બોરૈયા ની ઉપસ્થિતિમાં જવાનને મુક્ત કરવામાં આવ્યો છે.

જોકે હજી એ વાત બહાર નથી આવી કે કઈ શરતો પર તેને મુક્ત કરાયો છે.

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version