Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી સુપ્રીમો શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહી આ વાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. 

એસટીના મર્જર પર બોલતા શરદ પવારે કહ્યું છે કે જો એસટીનું મર્જર થશે તો બાકીના કોર્પોરેશનને પણ મર્જ કરવું પડશે.સરકારી કર્મચારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ, આશાવર્કરો છે. જો મર્જરની ફોર્મ્યુલા અનુસરવામાં આવે તો તે બધાને લાગુ પડશે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં એસટીની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મેં વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબ સાથે એસટી હડતાળ અંગે ચર્ચા કરી. 

એસટીને ક્યારેય રાજ્ય સરકાર પર આધાર રાખવો પડ્યો નથી. આટલા વર્ષોમાં ક્યારેય રાજ્ય સરકારે સ્ટેન્ડ લીધો નથી. 

જોકે શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે વિલીનીકરણના મુદ્દા પર હવે કોર્ટમાં ચર્ચા કરવામાં આવશે નહીં.

મુંબઇની જૂની ચાલીઓના રહેવાસીઓને જાહેર શૌચલયમાંથી છૂટકારો મળશે; પાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version