Site icon

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ આઘાડી સરકારમાં હલચલ તેજ, એનસીપી સુપ્રીમો શરદ પવારે બોલાવી ઈમરજન્સી બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

બુધવાર,

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ આઘાડી જૂથમાં હલચલ શરૂ થઈ ગઈ છે. 

આ પૃષ્ઠભૂમિમાં, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપીના સર્વસર્વ શરદ પવાર અને ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ વચ્ચે આજે સાંજે વર્ષા બંગલા ખાતે બેઠક યોજાશે. 

આ બેઠકમાં નવાબ મલિક વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે ચર્ચા થઈ શકે છે અને સરકાર પર ધરપકડની અસરની પણ સમીક્ષા કરવામાં આવશે. 

ED દ્વારા નવાબ મલિકની ધરપકડથી તેમને મંત્રાલયમાંથી રાજીનામું આપવાની ફરજ પડે તેવી શક્યતા છે
 
હવે જોવાનું એ રહ્યું કે શું નવાબ મલિકનું રાજીનામું સ્વીકારવામાં આવશે?

તૈયારીમાં લાગી જાવ! CBSE, ICSE અને રાજ્યોની ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા ઓફલાઈન જ થશે, સુપ્રીમ કોર્ટે કહી આ મોટી વાત

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version