Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ આઘાડી સરકારમાં હલચલ તેજ, એનસીપી સુપ્રીમો શરદ પવારે બોલાવી ઈમરજન્સી બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

બુધવાર,

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ આઘાડી જૂથમાં હલચલ શરૂ થઈ ગઈ છે. 

આ પૃષ્ઠભૂમિમાં, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપીના સર્વસર્વ શરદ પવાર અને ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ વચ્ચે આજે સાંજે વર્ષા બંગલા ખાતે બેઠક યોજાશે. 

આ બેઠકમાં નવાબ મલિક વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે ચર્ચા થઈ શકે છે અને સરકાર પર ધરપકડની અસરની પણ સમીક્ષા કરવામાં આવશે. 

ED દ્વારા નવાબ મલિકની ધરપકડથી તેમને મંત્રાલયમાંથી રાજીનામું આપવાની ફરજ પડે તેવી શક્યતા છે
 
હવે જોવાનું એ રહ્યું કે શું નવાબ મલિકનું રાજીનામું સ્વીકારવામાં આવશે?

તૈયારીમાં લાગી જાવ! CBSE, ICSE અને રાજ્યોની ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા ઓફલાઈન જ થશે, સુપ્રીમ કોર્ટે કહી આ મોટી વાત

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version