Site icon

મહારાષ્ટ્રમાં હવે એનસીપી ભજવશે વિપક્ષની ભૂમિકા- આ દિગ્ગજ નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા-દેવેન્દ્ર ફડણવીસનું લેશે સ્થાન

News Continuous Bureau | Mumbai 

અઢી વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Government) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવાને કારણે પડી ભાંગી છે. 

Join Our WhatsApp Community

હવે એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ એનસીપીએ(NCP) હવે વિપક્ષની સીટ(Opposition seat) પર બેસવાનું છે.

એનસીપી નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર વિધાનસભામાં(Assembly) વિપક્ષના નવા નેતા ચૂંટાયા છે.
 
એટલે કે વિપક્ષના નેતાની જવાબદારી હવે અજિત પવારના(Ajit Pawar) ખભા પર રહેશે.

અજિત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની(Opposition Leader) ભૂમિકામાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : ખુરશી ગઈ હવે પક્ષને બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે-જિલ્લા પ્રમુખોની બોલાવી બેઠક- આ મોટા મુદ્દા પર કરશે ચર્ચા

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version