Site icon

મહારાષ્ટ્રમાં હવે એનસીપી ભજવશે વિપક્ષની ભૂમિકા- આ દિગ્ગજ નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા-દેવેન્દ્ર ફડણવીસનું લેશે સ્થાન

News Continuous Bureau | Mumbai 

અઢી વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Government) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવાને કારણે પડી ભાંગી છે. 

Join Our WhatsApp Community

હવે એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ એનસીપીએ(NCP) હવે વિપક્ષની સીટ(Opposition seat) પર બેસવાનું છે.

એનસીપી નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર વિધાનસભામાં(Assembly) વિપક્ષના નવા નેતા ચૂંટાયા છે.
 
એટલે કે વિપક્ષના નેતાની જવાબદારી હવે અજિત પવારના(Ajit Pawar) ખભા પર રહેશે.

અજિત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની(Opposition Leader) ભૂમિકામાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : ખુરશી ગઈ હવે પક્ષને બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે-જિલ્લા પ્રમુખોની બોલાવી બેઠક- આ મોટા મુદ્દા પર કરશે ચર્ચા

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version