Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં હવે એનસીપી ભજવશે વિપક્ષની ભૂમિકા- આ દિગ્ગજ નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા-દેવેન્દ્ર ફડણવીસનું લેશે સ્થાન

News Continuous Bureau | Mumbai 

અઢી વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Government) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવાને કારણે પડી ભાંગી છે. 

Join Our WhatsApp Channel

હવે એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ એનસીપીએ(NCP) હવે વિપક્ષની સીટ(Opposition seat) પર બેસવાનું છે.

એનસીપી નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર વિધાનસભામાં(Assembly) વિપક્ષના નવા નેતા ચૂંટાયા છે.
 
એટલે કે વિપક્ષના નેતાની જવાબદારી હવે અજિત પવારના(Ajit Pawar) ખભા પર રહેશે.

અજિત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની(Opposition Leader) ભૂમિકામાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : ખુરશી ગઈ હવે પક્ષને બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે-જિલ્લા પ્રમુખોની બોલાવી બેઠક- આ મોટા મુદ્દા પર કરશે ચર્ચા

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version