Site icon

ધનુષ્ય બાણ તો ગયું: હવે શિવસેના આ ત્રણ માંથી કોઈ પણ ચિન્હ લેવા તૈયાર

News Continuous | Mumbai

શિવસેના આ નામ ચૂંટણી પંચ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત ધનુષ્ય બાણ ચિન્હ પણ હવે ચૂંટણી દરમિયાન નહીં વાપરી શકાય. આ પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એ બંને પાસે એક જ વિકલ્પ બચે છે અને તે વિકલ્પ છે પક્ષના નવા ચિન્હ સંદર્ભનો. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ શિવસેનાએ ત્રણ વિકલ્પોને ચૂંટણી કમિશન સમક્ષ પ્રસ્તુત કર્યા છે. આમાંથી પ્રથમ વિકલ્પ ત્રિશૂળ છે જ્યારે કે બીજું વિકલ્પ મશાલ અને ત્રીજું વિકલ્પ ઉગતો સુરજ છે.

જોકે ચૂંટણી કમિશન આમાંથી કયા ચિન્હને પરવાનગી આપે છે તે જોવું ઘણું દિલચસ્પ રહેશે. હાલ આ નવા ચિન્હ સંદર્ભે શિવસેના કે પછી ચૂંટણી કમિશનને કોઈપણ પ્રકારની ટીપ્પણી કરી નથી.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version