Site icon

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને પંજાબ સરકારે આ 8 જિલ્લામાં લાદયો નાઇટ કર્ફ્યુ. જાણો વિગતે 

મહારાષ્ટ્ર અને કેરળ પછી પંજાબ એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. 

વધતા જતા કોરોનાના કેસને  ધ્યાનમાં લઇ પંજાબ સરકારે લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગગઢ સાહિબ, જલંધર, નવાશહેર, કપૂરથલા અને હોશિયારપુરમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

અહીં રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવાયો છે.

રાજ્યના 8 મોટા શહેરોમાં કોરોનાના કેસોમાં ઉછાળા આવતા મહારાષ્ટ્ર સરકારે લીધા કડક પગલાં. કયા શહેરમાં શું પ્રતિબંધ લાગ્યા? વાંચો એક ક્લિક પર અહીં
 

Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Exit mobile version