Site icon News Continuous Bureau | Mumbai

 ગુજરાત ના ૪ શહેરો માં લાગ્યો કરફ્યુ. જાણો વિગત….

ગુજરાત રાજ્યમાં વધતાં જતાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને સરકારે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ૧૭ માર્ચથી 31 માર્ચ સુધી રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

Join Our WhatsApp Channel

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કમિટીની બેઠકમાં સરકારે આ અંગે નિર્ણય લીધો છે.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version