Site icon News Continuous Bureau | Mumbai

નિરાશાજનક સમાચાર : મહારાષ્ટ્રમાં 1લી મે થી ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન નહીં મળે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર

મહારાષ્ટ્ર સરકારે તમામ નાગરિકોને મફત વેક્સિન આપવાની જાહેરાત કરી છે પરંતુ તેની સાથે એક ચોંકાવનારો નિર્ણય પણ લીધો છે. મહારાષ્ટ્રમાં વેક્સિનની કમીને જોતાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ૧લી મેથી અઢાર વર્ષની ઉંમરના લોકોને વેક્સિન નહીં આપવામાં આવે.

Join Our WhatsApp Community


સરકારની કુલ મળીને પાંચ કરોડથી વધુ વેક્સિન ના ડોઝ ની જરૂર છે. આટલા ડોઝ તેની પાસે અવેલેબલ નથી. તેથી રાજ્ય સરકારને ૬૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બજારમાંથી આ વેક્સિન ખરીદવી પડશે. આખરી પ્રક્રિયામાં સમય પણ લાગશે. આથી રાજ્ય સરકારે તમામ નાગરિકને મફત વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ ક્યારે આપવામાં આવશે તે બાબતે સ્પષ્ટતા કરી નથી.

સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version