Site icon

જમ્મુ-કાશ્મીરમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાં સામે મોટી કાર્યવાહી, સરકારે પથ્થરબાજોને સરકારી નોકરી ન આપવાની સાથે આ મહત્વનો નિર્ણય કર્યો 

જમ્મુ કાશ્મીરમાં સરકારે પથ્થરમારો કરનારા લોકો પર મોટી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.

આ સંદર્ભમાં કાશ્મીર પોલીસની સીઆઈડી બ્રાન્ચ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કહેવાયુ છે કે, પથ્થરબાજી કે અન્ય ખતરનાક પ્રવૃત્તિમાં સામેલ લોકોને સિક્યુરિટી ક્લિયરન્સ નહીં આપવામાં આવે.

Join Our WhatsApp Community

સાથે જ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ યુવાઓને સરકારી નોકરી નહીં મળે અને તેમના પાસપોર્ટનુ વેરિફિકેશન પણ કરવામાં નહીં આવે.

કહેવાય છે કે આ માટે તમામ ડિજિટલ પૂરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. 

અગાઉ કેન્દ્રશાસિત પ્રદેશ તંત્રે જમ્મુ અને કાશ્મીર સિવિલ સેવા નિયમોમાં એક સંશોધન કર્યું હતું, જેમાં સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક સીઆઇડી રિપોર્ટ ફરજિયાત કરવામાં આવી હતી.

પુરુષ હોકીની પાઠોપાઠ મહિલા હોકી એ પણ કમાલ કરી. સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version