Site icon

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે નહીં થાય સુનાવણી, આ છે કારણ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) કેસની આજે જિલ્લા કોર્ટમાં(District Court) કોઈ સુનાવણી થશે નહીં. 

Join Our WhatsApp Community

આજે વારાણસીના વકીલો(lawyers) હડતાળ પર છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

એટલે કે કોર્ટ આજે આગામી તારીખ આપી શકે છે. 

ઉલ્લેખનીય છે કે આજે, મંદિરના બાકીના ભાગોના સર્વેક્ષણ(Survey) અને કથિત શિવલિંગની(Shivling) આસપાસની દિવાલ દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી(hearing) થવાની હતી.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version