Site icon News Continuous Bureau | Mumbai

જે લોકો પાસે વીજળીના બીલ ભરવાના પૈસા નથી તેમનું કનેક્શન નહીં કપાય. કોરોના ને કારણે સરકારનો નિર્ણય.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 માર્ચ 2021

મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે.રાજ્ય સરકારના ઉર્જા પ્રધાને જાહેરાત કરી છે કે કોરોના કાળ દરમ્યાન જે લોકોના વીજ બિલ વધારે આવ્યા છે તેઓને રાહત આપવા સંદર્ભે સરકાર વિચાર કરી રહી છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ પાસે વીજ બીલ ભરવાના પૈસા નથી તેઓનું વીજળી નું જોડાણ વીજ કંપનીઓ નહીં કાપી શકે.

જોકે કોઇ વ્યક્તિનો વીજબિલ વધુ આવવાથી તેમજ બિલ ન ભરવાથી સરકારી કંપનીઓએ ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખ્યું હોય તો તે બાબતે શું કરશો? આ સવાલનો જવાબ રાજ્ય સરકાર પાસે નહોતો.

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version