Site icon News Continuous Bureau | Mumbai

તમિલનાડુના મંદિરમાં ઉત્સવ દરમિયાન તૂટી પડી ક્રેન, 4 શ્રદ્ધાળુઓના નિપજ્યા મોત, કેમેરામાં કેદ થઈ દુર્ઘટના.. જુઓ વીડિયો

તમિલનાડુના ચેન્નાઈના અવારક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4 લોકોનાં મોત થયાં છે અને 10 ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.  ઘાયલોને અરક્કોનમ અને તિરુવલ્લુરની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ચેન્નાઈ નજીક નેમિલીના કિલવિધિ ગામમાં દ્રૌપદી અમ્માન ઉત્સવ દરમિયાન થયો હતો.

On Camera, Crane Crashes At Tamil Nadu Temple Festival, 4 Dead

તમિલનાડુના મંદિરમાં ઉત્સવ દરમિયાન તૂટી પડી ક્રેન, 4 શ્રદ્ધાળુઓના નિપજ્યા મોત, કેમેરામાં કેદ થઈ દુર્ઘટના.. જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

તમિલનાડુના ચેન્નાઈના અવારક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4 લોકોનાં મોત થયાં છે અને 10 ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.  ઘાયલોને અરક્કોનમ અને તિરુવલ્લુરની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ચેન્નાઈ નજીક નેમિલીના કિલવિધિ ગામમાં દ્રૌપદી અમ્માન ઉત્સવ દરમિયાન થયો હતો.

Join Our WhatsApp Channel

આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા જોવા મળી રહી છે.

જુઓ વીડિયો

રાનીપેટ કલેક્ટર આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે તહેવારમાં ક્રેનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી ક્રેન ચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સેંકડો લોકો નેમિલીના મંડી અમ્મ મંદિરમાં તહેવાર માટે એકઠા થયા હતા. મિલેરુ કાર્યક્રમ દરમિયાન આ અકસ્માત થયો હતો. આ સમયે લોકો ક્રેઈન પર ચડીને મંદિરની મૂર્તિઓને પુષ્પમાળા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો: ખાદ્યપદાર્થોના વેપારીઓને રાહત, હવે તપાસ કર્યા વિના જ લાયસન્સ\રજીસ્ટ્રેશન રીન્યુ થશે.. પણ આ શરતો સાથે..

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version