Site icon

ચોમાસામાં ઘાટ પર જનારા મુસાફરો માટે મોટા સમાચાર-આ ઘાટ વાહનવ્યવહાર માટે 8 દિવસ માટે રહશે બંધ-જાણો વિગતે   

News Continuous Bureau | Mumbai 

કોંકણમાં(Kokan) ચિપલુણ(Chiplun) પાસે મુંબઈ-ગોવા હાઈવે(Mumbai-Goa Highway) પર આવેલા પરશુરામ ઘાટને(Parashuram Ghat) વાહન વ્યવહાર(Vehicle transactions) માટે બંધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

અહીં ભૂસ્ખલન(Landslides) થવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રએ(administration) યોગ્ય સાવચેતી રાખીને પરશુરામ ઘાટ આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અગાઉ બે દિવસ પહેલા પણ ભૂસ્ખલન થવાના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.  

 હાલમાં, હળવા ટ્રાફિકને(Traffic) કલામ્બસ્તે-અંબાડુસ-લોટ્ટે માર્ગ(Kalambaste-Ambadus-Lotte) તરફ વાળવામાં આવ્યો છે

આ સમાચાર પણ વાંચો :  શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version