Site icon

ચોમાસામાં ઘાટ પર જનારા મુસાફરો માટે મોટા સમાચાર-આ ઘાટ વાહનવ્યવહાર માટે 8 દિવસ માટે રહશે બંધ-જાણો વિગતે   

News Continuous Bureau | Mumbai 

કોંકણમાં(Kokan) ચિપલુણ(Chiplun) પાસે મુંબઈ-ગોવા હાઈવે(Mumbai-Goa Highway) પર આવેલા પરશુરામ ઘાટને(Parashuram Ghat) વાહન વ્યવહાર(Vehicle transactions) માટે બંધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

અહીં ભૂસ્ખલન(Landslides) થવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રએ(administration) યોગ્ય સાવચેતી રાખીને પરશુરામ ઘાટ આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અગાઉ બે દિવસ પહેલા પણ ભૂસ્ખલન થવાના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.  

 હાલમાં, હળવા ટ્રાફિકને(Traffic) કલામ્બસ્તે-અંબાડુસ-લોટ્ટે માર્ગ(Kalambaste-Ambadus-Lotte) તરફ વાળવામાં આવ્યો છે

આ સમાચાર પણ વાંચો :  શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version