Site icon

ચોમાસામાં ઘાટ પર જનારા મુસાફરો માટે મોટા સમાચાર-આ ઘાટ વાહનવ્યવહાર માટે 8 દિવસ માટે રહશે બંધ-જાણો વિગતે   

News Continuous Bureau | Mumbai 

કોંકણમાં(Kokan) ચિપલુણ(Chiplun) પાસે મુંબઈ-ગોવા હાઈવે(Mumbai-Goa Highway) પર આવેલા પરશુરામ ઘાટને(Parashuram Ghat) વાહન વ્યવહાર(Vehicle transactions) માટે બંધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

અહીં ભૂસ્ખલન(Landslides) થવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રએ(administration) યોગ્ય સાવચેતી રાખીને પરશુરામ ઘાટ આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અગાઉ બે દિવસ પહેલા પણ ભૂસ્ખલન થવાના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.  

 હાલમાં, હળવા ટ્રાફિકને(Traffic) કલામ્બસ્તે-અંબાડુસ-લોટ્ટે માર્ગ(Kalambaste-Ambadus-Lotte) તરફ વાળવામાં આવ્યો છે

આ સમાચાર પણ વાંચો :  શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version