Site icon

બિહાર સરકારનો ફજેતો, રૂા.264 કરોડના ખર્ચે બનેલો પૂલ એક મહિનાની અંદર જ તૂટી પડ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી મુંબઈ 

Join Our WhatsApp Community

16 જુલાઈ 2020

બિહારમાં ગોપાલગંજ અને પૂર્વ ચંપારણને જોડતો નવો પુલનો એક ભાગ ગઈકાલે ભારે વરસાદ બાદ તૂટી પડ્યો હતો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું હતું તેના 29 દિવસ પછી જ થયું હતું.  જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ દરમિયાન વિપક્ષ આરજેડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતું કે, સંયુકત રીતે ભ્રષ્ટાચાર આચરનાર ટોળકીના પિતામહ એવા નિતિશ કુમાર આ મામલે એક શબ્દ પણ નહી બોલે અને  જવાબદાર મંત્રીને બરખાસ્ત પણ નહીં  કરે. બિહારમાં ચારે તરફ લૂંટ ચાલી રહી છે. તો બીજી તરફ આ મામલામાં બિહાર સરકારના સડક નિર્માણ મંત્રીએ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ હતું, કુદરતી આફતમાં રસ્તાઓ અને પુલ તુટી જવાની ઘટનાઓ બનતી રહે છે.આખા પુલને નુકસાન થયુ નથી પણ પાણીના વહાણના કારણે એક હિસ્સો વહી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે "ગોપાલગંજનો સત્તરઘાટ પુલ 8 વર્ષમાં 263.47 કરોડના ખર્ચે  બનેલો આ સતર ઘાટ મહાસેતુ ધ્વસ્ત થવાના કારણે ચંપારણ, તિરદુત અને સારણના અનેક જિલ્લાનો સંપર્ક તૂટી ગયો હતો. આ પુલ પરથી આવાગમન પૂરેપુરું બંધ થઈ ગયું છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Exit mobile version