Site icon

પાટીદાર સમાજને અસામાજિક તત્વ ગણાવનારા આ ગજાવર પાટીદાર નેતાને મળી ધમકીઓ- જાહેરમાં ધુલાઈ થવાનો ડર- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) સાથે છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાઈ ગયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ(Patidar leader Hardik Patel) સામે પાટીદાર સમાજમાં રોષ વધી રહ્યો છે. ભાજપમાં પ્રવેશવાની સાથે જ હાર્દિક પટેલે શહીદ પરિવારોની સાથે જ પાટીદાર સમાજ(Patidar community)ના અસામાજીક તત્વ ગણાવી દીધા છે. મીડિયામાં આપેલા તેના આ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ(Contraoversial statement)ને કારણે તેની સામે પાટીદાર સમાજ ભારે રોષે ભરાયો છે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ હાર્દિક પટેલ(Hardik Patel)ને હવે સોશિયલ મીડિયા(Social media) પર મારવાની ધમકીઓ (Death threar)મળી રહી છે. એટલું જ નહીં પણ પાટીદાર યુવકો તેને ગદાર ગણાવીને ગાળો પણ આપી રહ્યાં છે. હાર્દિક પટેલ ભાજપ (Hardik Patel joins BJP) જોડાયો અને તેણે પાટીદાર સમાજનો તિરસ્કાર કરતા સમાજના લોકો તેનાથી રોષે ભરાયા હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : RBI અને નાણાં મંત્રાલયનો મહત્વનો નિર્ણય- ભારતીય ચલણી નોટો પર હવે આ મહાનુભવોની પણ તસવીર જોવા મળશે- જાણો વિગતે

એક અહેવાલ જબ સુરત(Surat) તથા ઉત્તર ભારતમાં વસતા પાટીદાર સમાજ તેનાથી ભારે નારાજ છે. તેથી જો તે આ વિસ્તારમાં ગયો તેને માર પડી શકે છે. તેથી તેને સુરક્ષા આપવામાં આપે એવી શક્યતા છે.

પાટીદાર સમાજ(Patidar community) ના લોકોના કહેવા મુજબ પાટીદાર આંદોલન(Patidar protest)માં ભાગ લેનારાને હાર્દિકે અસામાજિક તત્વો ગણાવ્યા છે. 14 પાટીદારોની શહાદતને તે ભૂલી ગયો છે. વડા પ્રધાન(PM Modi)ના વખાણ કરીને અને કોંગ્રેસ અને પાટીદાર સમાજને તે ગાળો આપી રહ્યો છે એવી નારાજગી પણ પાટીદાર સમાજે વ્યક્ત કરી છે. પાટીદાર સમાજના કહેવા મુજબ એક સમયે હાર્દિકે અમિત શાહને જનરલ ડાયર ગણાવ્યા હતા અને હવે તેમના વખાણ કરતા થાકતો નથી.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version