Site icon

અને બરબાદ થઈ ગયો કેરીનો બગીચો……વાવાઝોડાને કારણે ગુજરાતમાં થયેલા નુકસાનની તસવીરો હવે બહાર આવી રહી છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. અનેક જગ્યાએ ખેતી બરબાદ થઈ છે. સૌરાષ્ટ્રની કેસર કેરીના બગીચાઓ નષ્ટ થયા છે. અમુક જગ્યાએ ઊભો પાક જમીન પર પડી ગયો અને વૃક્ષોને જે નુકસાન પહોંચ્યું છે એ અકલ્પનીય છે. પ્રસ્તુત વીડિયોમાં કેરીના પાકને થયેલું નુકસાન તમે જોઈ શકો છો…

 

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version