Site icon

જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…  

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi Masjid) મળેલા કથિત શિવલિંગની(Shivling) પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં(Fast track court) ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

હવે તેની સુનાવણી 30 મેના રોજ થશે. મહેન્દ્ર પાંડે(Mahendra Pandey) આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરશે.

આજે વારાણસીની(Varanasi) સિવિલ કોર્ટે(Civil Court) આ નિર્ણય લીધો છે.

હિન્દુ પક્ષે(Hindu community) સિવિલ કોર્ટમાં અરજી કરી જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માંગ કરવામાં આવી હતી, જેની આજે સુનાવણી થઈ હતી.

જોકે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહેલ જ્ઞાનવાપી કેસ બીજો છે. તેના પર 26 મે એટલે કે આવતીકાલે સુનાવણી થશે.

આ સમાચાર પણ વાંચો:  એક સાંધે ત્યાં તેર તૂટે.. હવે આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસને કર્યું ટાટા બાય બાય, સપાના સમર્થનથી જશે રાજ્યસભા…

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version