Site icon

Devendra Fadnavis PM Modi: PM મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના CM તરીકે શપથ લેવા બદલ પાઠવ્યા અભિનંદન, રાજ્યના વધુ વિકાસ માટે આપી આ ખાતરી.

Devendra Fadnavis PM Modi: પ્રધાનમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપે છે

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis PM Modi:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. PM મોદીએ મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. 

Join Our WhatsApp Community

Devendra Fadnavis PM Modi:  પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) પોસ્ટ કર્યું હતું

“શ્રી દેવેન્દ્ર ફડણવીસજીને ( Devendra Fadnavis ) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન.

શ્રી એકનાથ શિંદેજી ( Eknath Shinde ) અને શ્રી અજિત પવારજીને ( Ajit Pawar ) રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન.

આ ટીમ અનુભવ અને ગતિશીલતાનું મિશ્રણ છે અને આ ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ મહારાષ્ટ્રમાં મહાયુતિને ( Mahayuti  ) ઐતિહાસિક જનાદેશ મળ્યો છે. આ ટીમ રાજ્યના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને સુશાસનની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરશે.

હું મહારાષ્ટ્રમાં ( Maharashtra  ) વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપું છું.”

આ સમાચાર પણ વાંચો :  Droupadi Murmu Odisha : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઓડિશાની કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં આપી હાજરી, વિદ્યાર્થીઓને કર્યો ‘આ’ આગ્રહ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Exit mobile version