Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીએ ભિવંડી દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક, મૃતકો અને ઘાયલો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

PM Modi: PM Modi asks team of doctors to check SPG personnel who fainted at his Delhi event

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વ્યક્તિને આવ્યા ચક્કર... તરત આપ્યો આ આદેશ અને મળી સારવાર.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર ના થાણે જિલ્લા ના ભિવંડી ખાતે બે માળની ઇમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિજનો માટે વળતરની જાહેરાત કરી હતી. ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. 

Join Our WhatsApp Channel

વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલ ટ્વિટ અનુસાર, મોદીએ કહ્યું, “મહારાષ્ટ્રના ભિવંડીમાં થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલો માટે પ્રાર્થના.” તેમણે કહ્યું કે દરેક મૃતકના નજીકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી બે લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે, જ્યારે દરેક ઘાયલને 50,000 રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને કર્યો મોટો દાવો, દુનિયાના આ સૌથી ખતરનાક આતંકી સંગઠનનો પ્રમુખ સીરિયામાં ઠાર મરાયો..

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં બે માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે અને સોમવારે કાટમાળમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે, ઘટનાના 48 કલાક પછી, ‘બચાવ’ ઓપરેશન હવે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું છે.

 

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version