Site icon

જે જગ્યાએ લોકો નિયમ નથી પાળતા ત્યાં લોક ડાઉન ની તૈયારી કરો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને પ્રત્યેક જિલ્લાના અધિકારીઓ સામેલ હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તમામ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપી દીધા કે જે જિલ્લામાં તેમજ જે વિસ્તારમાં લોકો સરકારી નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા ત્યાં lockdown લાગુ કરવામાં આવે. આ ઉપરાંત જે જગ્યાએ lockdown લાગુ કરવામાં કોઈ પ્રકારની અડચણ દેખાતી હોય ત્યાં lockdown સમાન ગંભીર નિર્બંધો લગાડવામાં આવે.

 

મુખ્યમંત્રીએ આખા રાજ્યમાં કુલ મેડિકલ ક્ષમતા કેટલી છે તેમજ પેટમાં આ ક્ષમતા સામે કેટલી વ્યવસ્થાનો ઉપયોગ થઈ ગયો છે તેની સમીક્ષા કરી હતી. મીટીંગ ના અંતે એક વાત સ્પષ્ટ થઈ હતી કે બહુ જ ટૂંકમાં પરિસ્થિતિ ગંભીર બનશે અને હાથની બહાર ચાલી જશે તેવું લાગે છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version