Site icon

જે જગ્યાએ લોકો નિયમ નથી પાળતા ત્યાં લોક ડાઉન ની તૈયારી કરો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને પ્રત્યેક જિલ્લાના અધિકારીઓ સામેલ હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તમામ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપી દીધા કે જે જિલ્લામાં તેમજ જે વિસ્તારમાં લોકો સરકારી નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા ત્યાં lockdown લાગુ કરવામાં આવે. આ ઉપરાંત જે જગ્યાએ lockdown લાગુ કરવામાં કોઈ પ્રકારની અડચણ દેખાતી હોય ત્યાં lockdown સમાન ગંભીર નિર્બંધો લગાડવામાં આવે.

 

મુખ્યમંત્રીએ આખા રાજ્યમાં કુલ મેડિકલ ક્ષમતા કેટલી છે તેમજ પેટમાં આ ક્ષમતા સામે કેટલી વ્યવસ્થાનો ઉપયોગ થઈ ગયો છે તેની સમીક્ષા કરી હતી. મીટીંગ ના અંતે એક વાત સ્પષ્ટ થઈ હતી કે બહુ જ ટૂંકમાં પરિસ્થિતિ ગંભીર બનશે અને હાથની બહાર ચાલી જશે તેવું લાગે છે.

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version