Site icon

જે જગ્યાએ લોકો નિયમ નથી પાળતા ત્યાં લોક ડાઉન ની તૈયારી કરો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને પ્રત્યેક જિલ્લાના અધિકારીઓ સામેલ હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તમામ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપી દીધા કે જે જિલ્લામાં તેમજ જે વિસ્તારમાં લોકો સરકારી નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા ત્યાં lockdown લાગુ કરવામાં આવે. આ ઉપરાંત જે જગ્યાએ lockdown લાગુ કરવામાં કોઈ પ્રકારની અડચણ દેખાતી હોય ત્યાં lockdown સમાન ગંભીર નિર્બંધો લગાડવામાં આવે.

 

મુખ્યમંત્રીએ આખા રાજ્યમાં કુલ મેડિકલ ક્ષમતા કેટલી છે તેમજ પેટમાં આ ક્ષમતા સામે કેટલી વ્યવસ્થાનો ઉપયોગ થઈ ગયો છે તેની સમીક્ષા કરી હતી. મીટીંગ ના અંતે એક વાત સ્પષ્ટ થઈ હતી કે બહુ જ ટૂંકમાં પરિસ્થિતિ ગંભીર બનશે અને હાથની બહાર ચાલી જશે તેવું લાગે છે.

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version