Site icon News Continuous Bureau | Mumbai

જે જગ્યાએ લોકો નિયમ નથી પાળતા ત્યાં લોક ડાઉન ની તૈયારી કરો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

ન્યુઝ કંટીન્યૂઝ

મુંબઈ

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને પ્રત્યેક જિલ્લાના અધિકારીઓ સામેલ હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તમામ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપી દીધા કે જે જિલ્લામાં તેમજ જે વિસ્તારમાં લોકો સરકારી નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા ત્યાં lockdown લાગુ કરવામાં આવે. આ ઉપરાંત જે જગ્યાએ lockdown લાગુ કરવામાં કોઈ પ્રકારની અડચણ દેખાતી હોય ત્યાં lockdown સમાન ગંભીર નિર્બંધો લગાડવામાં આવે.

 

મુખ્યમંત્રીએ આખા રાજ્યમાં કુલ મેડિકલ ક્ષમતા કેટલી છે તેમજ પેટમાં આ ક્ષમતા સામે કેટલી વ્યવસ્થાનો ઉપયોગ થઈ ગયો છે તેની સમીક્ષા કરી હતી. મીટીંગ ના અંતે એક વાત સ્પષ્ટ થઈ હતી કે બહુ જ ટૂંકમાં પરિસ્થિતિ ગંભીર બનશે અને હાથની બહાર ચાલી જશે તેવું લાગે છે.

Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Exit mobile version