Site icon

સંજય રાઉતે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરી, કહ્યું બીજા ને માસ્ક પહેરવાની સલાહ આપે છે. પણ પોતે પહેરતા નથી. જાણો બીજુ શું કહ્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.  

શિવસેનાના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી અને આડકતરી રીતે ટીકા કરી છે.

સંજય રાઉતે મીડીયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે PM મોદી લોકોને માસ્ક પહેરવાનું કહે છે પરંતુ લોકો માસ્ક પહેરતા નથી, કેમ કે તેઓ PM મોદીને ફોલો કરે છે, કારણ કે તેઓ દેશના નેતા છે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી માસ્ક પહેરે છે પરંતુ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ક્યાંય પણ માસ્ક પહેરેલા જોવા મળતા નથી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાના ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ માસ્કનો ઉપયોગ અને રસીના બંને ડોઝ લેવા જેવા નિયમોનું પાલન કરવા સરકારે વારંવાર હાકલ કરી છે.  

આજના સૌથી મોટા સમાચાર : મુંબઈ શહેરમાં આજથી ધારા 144 લાગુ. જાણો વિગતે
 

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version