Site icon News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના એક જૈન મંદિરમાં દિગંબર જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

Prime Minister Shri took the blessings of Acharya Shri Vidyasagar Ji Maharaj in Chhattisgarh

Prime Minister Shri took the blessings of Acharya Shri Vidyasagar Ji Maharaj in Chhattisgarh

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે છત્તીસગઢના ( Chhattisgarh ) એક જૈન મંદિરમાં ( Jain temple ) દિગંબર જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના ( Digambar Jain Acharya Shri Vidyasagar Ji Maharaj ) આશીર્વાદ લીધા હતા.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

“છત્તીસગઢના ડોંગરગઢમાં આવેલ ચંદ્રગિરી જૈન મંદિરમાં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી.”

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસના સમર્થનમાં કતારમાં મળ્યા પાકિસ્તાનના ટોચના નેતાઓ! વાંચો વિગતે અહીં..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
CM Vijays Free Gold Rings for Newborns તામિલનાડુ સરકારની સોનેરી ભેટ! સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક નવજાત બાળકને મળશે સોનાની વીંટી.
Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
Exit mobile version