Site icon

અમદાવાદના પૂર્વ વિસ્તારની આટલી ખાનગી શાળાઓએ ઘટાડી 25 ટકા ફી.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

26 ઓગસ્ટ 2020 

એક બાજુ જયારે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં ફીને લઇને વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં અમદાવાદના પૂર્વ વિસ્તારની શાળાઓએ વાલીઓ ને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની અંદાજે 31 જેટલી શાળાઓ એ ત્રિમાસિક ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. 

અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના શાળા સંચાલકોની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. આ વિસ્તારની 231 જેટલી શાળાઓએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. સંચાલકો દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે. સંચાલકોએ સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે વાલીઓએ આસો માસની ફી ભરી ચૂક્યા છે તેમને પણ ફીમાં 25 ટકા રાહત મળશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version