Site icon

 ઉદ્ધવ સરકાર હવે સંકટમાં આવશે. કેન્દ્ર સરકારને આ વિવાદાસ્પદ પ્રસ્તાવ પાઠવવાનો નિર્ણય કર્યો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 માર્ચ 2021

ઉદ્ધવ ઠાકરે સરકારે એક એવા નિર્ણય પર સિક્કો માર્યો છે જેને કારણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ગઠબંધન સરકારમાં વિવાદ પેદા થશે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આવનાર દિવસોમાં ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર કરવા સંદર્ભે પ્રસ્તાવ બનાવશે અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને પાઠવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લે તો કોંગ્રેસ પાર્ટી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તકલીફમાં આવી શકે એમ છે. આથી કોંગ્રેસ પાર્ટીએ બહુ પહેલાં જણાવી દીધું છે કે તેઓ નામ બદલવાની કોઈપણ કાર્યવાહીને સમર્થન નથી આપતી. જો આવુ થશે તો કોંગ્રેસ પાર્ટી મોજુદા સરકારને અડચણ માં મુકશે. પરંતુ આ પ્રસ્તાવ સંદર્ભે શિવસેના મક્કમ છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version