Site icon News Continuous Bureau | Mumbai

 ઉદ્ધવ સરકાર હવે સંકટમાં આવશે. કેન્દ્ર સરકારને આ વિવાદાસ્પદ પ્રસ્તાવ પાઠવવાનો નિર્ણય કર્યો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 માર્ચ 2021

ઉદ્ધવ ઠાકરે સરકારે એક એવા નિર્ણય પર સિક્કો માર્યો છે જેને કારણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ગઠબંધન સરકારમાં વિવાદ પેદા થશે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આવનાર દિવસોમાં ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર કરવા સંદર્ભે પ્રસ્તાવ બનાવશે અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને પાઠવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લે તો કોંગ્રેસ પાર્ટી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તકલીફમાં આવી શકે એમ છે. આથી કોંગ્રેસ પાર્ટીએ બહુ પહેલાં જણાવી દીધું છે કે તેઓ નામ બદલવાની કોઈપણ કાર્યવાહીને સમર્થન નથી આપતી. જો આવુ થશે તો કોંગ્રેસ પાર્ટી મોજુદા સરકારને અડચણ માં મુકશે. પરંતુ આ પ્રસ્તાવ સંદર્ભે શિવસેના મક્કમ છે.

Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
SIR Deadline Extended ‘SIR’ માટે 8 દિવસની વધુ મુદત રાજકીય પક્ષોની માંગ બાદ ચૂંટણી પંચની મોટી રાહત.
Heavy Rain Alert in Maharashtra રાજ્યમાં આજે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા; મોટાભાગના જિલ્લાઓને હવામાન વિભાગનું ‘યેલો એલર્ટ’
Ladki Bahin Yojana Cut સરકારી તિજોરી ખાલી? મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને ઝટકો, આર્થિક ભારણને પગલે મફત સાડી વિતરણની યોજના મોકૂફ.
Exit mobile version