Site icon News Continuous Bureau | Mumbai

 ઉદ્ધવ સરકાર હવે સંકટમાં આવશે. કેન્દ્ર સરકારને આ વિવાદાસ્પદ પ્રસ્તાવ પાઠવવાનો નિર્ણય કર્યો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 માર્ચ 2021

ઉદ્ધવ ઠાકરે સરકારે એક એવા નિર્ણય પર સિક્કો માર્યો છે જેને કારણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ગઠબંધન સરકારમાં વિવાદ પેદા થશે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આવનાર દિવસોમાં ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર કરવા સંદર્ભે પ્રસ્તાવ બનાવશે અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને પાઠવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લે તો કોંગ્રેસ પાર્ટી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તકલીફમાં આવી શકે એમ છે. આથી કોંગ્રેસ પાર્ટીએ બહુ પહેલાં જણાવી દીધું છે કે તેઓ નામ બદલવાની કોઈપણ કાર્યવાહીને સમર્થન નથી આપતી. જો આવુ થશે તો કોંગ્રેસ પાર્ટી મોજુદા સરકારને અડચણ માં મુકશે. પરંતુ આ પ્રસ્તાવ સંદર્ભે શિવસેના મક્કમ છે.

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version