Site icon

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી બંધાશે લગ્નના બંધનમાં- સીએમ કેજરીવાલ કાર્યક્રમમાં થશે સામેલ-જાણો કોણ છે તેમના જીવનસાથી

News Continuous Bureau | Mumbai 

પંજાબના મુખ્યમંત્રી(Punjab CM) ભગવંત માન(Bhagwant Mann) ફરી એકવાર લગ્નના(Marriage) બંધમાં બંધાવા જઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

રિપોર્ટ પ્રમાણે ભગવંત માન આવતીકાલે ગુરુવારે ચંદીગઢમાં(Chandigarh) ડોક્ટર ગુરપ્રીત કૌર(Doctor Gurpreet Kaur) સાથે લગ્નગ્રિંથીથી જોડાશે. 

આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો ઉપસ્થિત રહેશે. નવા કપલને આશીર્વાદ આપવા માટે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) કાર્યક્રમમાં સામેલ થશે

કહેવામાં આવી રહ્યું છે કે ભગવંત માન માટે યુવતી તેમની માતા અને બહેને પસંદ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં(USA) રહે છે.

આ સમાચાર પણ વાંચો : ચોમાસામાં ઘાટ પર જનારા મુસાફરો માટે મોટા સમાચાર-આ ઘાટ વાહનવ્યવહાર માટે 8 દિવસ માટે રહશે બંધ-જાણો વિગતે

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version