Site icon News Continuous Bureau | Mumbai

શું સિદ્ધુથી હજી નારાજ છે કેપ્ટન? મુખ્યપ્રધાન અમરિંદરે બધા ધારસભ્યોને લંચ માટે બોલાવ્યા, પરંતુ તેમને આમંત્રણ નહીં

પંજાબમાં કોંગ્રેસે ભલે નવજોતસિંહ સિદ્ધુને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કર્યા હોય, પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમનું વલણ નરમ પાડ્યું નથી. 

મળતી માહિતી મુજબ, અમરિંદર સિંહે આગામી 21 જુલાઇએ નવજોત સિંહ સિદ્ધૂ સિવાયના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને બપોરનું જમવા માટે આમંત્રણ આપ્યું છે.

Join Our WhatsApp Channel

અમરિંદર સિંહે પંચકૂલામાં આ લંચ આયોજિત કર્યું છે.

તેમણે નવજોતને આમંત્રણ ના આપતા પંજાબના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે સિદ્વુની નિમણૂંક કરતાં કેપ્ટન નારાજ છે.

વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ  

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version