Site icon

સિદ્ધુ સંદર્ભેનું સસ્પેન્સ પત્યું. કોંગ્રેસ પાર્ટી હવે આ કરશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ અને હાઈ કમાન વચ્ચે ફરી સમાધાન થાય તેવુ લાગી રહ્યુ છે. સિદ્ધુએ પણ પ્રદેશ અધ્યક્ષ પદે ચાલુ રહેવા માટે સંમતિ આપી હોવાની અટકળો શરૂ થઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પંજાબ સીએમ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધન કરી શકે છે. 

સિદ્ધુને ખુશ રાખવા માટે કોંગ્રેસ પાર્ટીએ આશ્વાસન આપ્યુ છે કે, એક સમન્વય સમિતિ બનાવવામાં આવશે અને તેને વિશ્વાસમાં લઈને જ પંજાબ સરકાર કોઈ પણ નવો નિર્ણય લેશે.

સૂત્રોનુ કહેવુ છે કે, સિદ્ધુ ફરી અધ્યક્ષ બનવા માટે માની ગયા છે અને કોંગ્રેસ દ્વારા જે સમન્વય સમિતિ બનાવાશે તેમાં મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ તેમજ કોંગ્રેસનો એક પ્રતિનિધિ સામેલ હશે.

આ પહેલા ચન્ની અને સિદ્ધુ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.

ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ બે દિવસ પહેલા અચાનક પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપતા કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ મામલામાં કોંગ્રેસનો ભારે ફજેતો પણ થયો હતો.

દીકરી બની આશીર્વાદ: એક બીમાર દીકરી માટે નોકરી છોડી દીધી … હવે વર્ષે 14 કરોડ રૂપિયાની કમાણી કરે છે આ માતા!

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version