Site icon

કુતુબ મિનાર કેસની દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી પૂરી થઇ, હવે આ તારીખે આવશે ચુકાદો… જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

દિલ્હીની(Delhi) સાકેત કોર્ટમાં(Saket Court) આજે કુતુબ મિનાર કેસની(Qutub Minar case) સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

એએસઆઈ(ASI) અને હિન્દુ પક્ષ(Hindu party) બંનેએ પોત પોતાની દલીલો આજે રજૂ કરી.

હવે સાકેત કોર્ટે આદેશ અનામત રાખ્યો છે અને આ મામલે 9 જૂને નિર્ણય આવશે.

કોર્ટે બંને પક્ષો (ASI અને હિન્દુ પક્ષ)ને એક સપ્તાહમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષે કુતુબ મિનારમાં પૂજાની માંગણી અંગે દિલ્હીની સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી છે  જેના પર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)એ પોતાનો જવાબ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના નેતાઓનું મોઢું બંધ રહેતું નથી. આ પૂર્વ મુખ્યમંત્રીએ બફાટ કર્યો. કહ્યું- હું ગૌ માંસ ખાઈ શકું છું….

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version