Site icon News Continuous Bureau | Mumbai

એકલા પડેલા ઉદ્ધવ ઠાકરેને હવે કોંગ્રેસ પાર્ટી પણ ધક્કો મારશે- ચર્ચાનું બજાર ગરમ- કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રમાં ઓબ્ઝર્વર મોકલાવ્યા

News Continuous Bureau | Mumbai 

 મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra politics)માં હવે એવા વળાંકો આવી રહ્યા છે જે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે અનિયંત્રિત સાબિત થાય તેમ છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચુંટણીમાં દરમિયાન કોંગ્રેસ(congress) પાર્ટીના ઉમેદવારની હારને કારણે  કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ નારાજ થયું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ(Former Chief Minister Prithviraj Chauhan) ની ભલામણ અનુસાર હવે હાઈકમાન્ડ તરફથી એક ઓબ્ઝર્વર મુંબઈ(Mumbai) આવશે. તેઓ એ વાતની તપાસ કરવા માંગે છે કે વિધાન પરિષદ ની ચૂંટણી દરમિયાન કયા 8 ધારાસભ્યો(MLAs)એ ક્રોસ વોટિંગ કર્યું છે તેમજ મહારાષ્ટ્ર સરકારના વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન 11 ધારાસભ્યો કયા કારણથી ગેરહાજર રહ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારના મત્રીમંડળનું થશે વિસ્તરણ- જાણો કોને શું મળશે-જાણો વિગત

એવી ચર્ચા થઈ રહી છે કે  કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવશે તેમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ શિવસેનાની કાર્યશૈલીને જવાબદાર ગણાવશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ની કરતૂતોની પોલ ખૂલી જશે. જો આવું કંઈ થશે તો કોંગ્રેસ પાર્ટી શિવસેના સાથે પોતાનો સંબંધ તોડી નાખશે. આવી કોઈ પણ ઘટના ઉદ્ધવ ઠાકરે માટે એક ખરાબ સ્વપ્ન સમાન હશે.

Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
Exit mobile version