Site icon News Continuous Bureau | Mumbai

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મારવાડ જં-આઉવા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 590 કિમી 437/4-5 પર RCC બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

Ajmer Division train block અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને

Ajmer Division train block અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને

News Continuous Bureau | Mumbai

Ajmer Division train block ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મારવાડ જં-આઉવા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 590 કિમી 437/4-5 પર RCC બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

*નિરસ્ત ટ્રેન*
• 23 નવેમ્બર 2025 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નં. 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ નિરસ્ત રહેશે.
• 24 નવેમ્બર 2025 ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ નિરસ્ત રહેશે.

*રેગુલેટ ટ્રેન*
• 22 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરવલ્લી એક્સપ્રેસ અજમેર-મારવાડ ની વચ્ચે 01.00 કલાક મોડી ચાલશે.

આ સમાચાર પણ વાંચો :Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું

• 23 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ પાલનપુર-મારવાડ ની વચ્ચે 25 મિનિટ મોડી ચાલશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version