Site icon News Continuous Bureau | Mumbai

Railway News : મુસાફરોને થશે અસુવિધા, આ તારીખે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે; જાણો કારણ

Railway News : હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે

Railway News Asarwa-Chittorgarh-Asarwa MEMU of 30 June 2025 cancelled

Railway News Asarwa-Chittorgarh-Asarwa MEMU of 30 June 2025 cancelled

News Continuous Bureau | Mumbai 

Railway News : અમદાવાદ ડિવિઝનના હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે. જે નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

* 30 જૂન 2025ની ટ્રેન નંબર 69243/69244 અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor :કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version