Site icon News Continuous Bureau | Mumbai

Railway News : નોન ઇન્ટરલોકિંગ કાર્ય ના કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે

Railway News : ત્રીજી લાઇન કમિશનિંગ ના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે.

Railway News Sabarmati-Gorakhpur Express will be affected due to non-interlocking work

Railway News Sabarmati-Gorakhpur Express will be affected due to non-interlocking work

News Continuous Bureau | Mumbai

Railway News : ઉત્તર પૂર્વ રેલવે ના ગોંડા-બારાબંકી સેક્સનમાં ત્રીજી લાઇન કમિશનિંગ ના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

Railway News : આંશિક રદ કરાયેલી ટ્રેન

• 26 જૂન અને 03 જુલાઇ 2025ની ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ ગોમતી નગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા ગોમતીનગર-ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.
• 28 જૂન અને 05 જુલાઇ 2025ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ગોમતીનગર થી ઓરિજીનેટ થશે તથા ગોરખપુર-ગોમતીનગર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Railway News : ડાયવર્ટ કરેલી ટ્રેન

• 28 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-મનકાપુર ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેંટ-મનકાપુર ના રસ્તે ચાલશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, અને સંરચના સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version