Site icon

દક્ષિણ ભારતના આ રાજ્યમાં ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિ, 1366 ગામો અસરગ્રસ્ત; હજુ સંકટ યથાવત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

બંગાળની ખાડીમાં થયેલાં વાતાવરણનાં ઉથલ પાથલથી આંધ્ર પ્રદેશની હાલત બગડતી જઇ રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં વરસાદથી અત્યાર સુધીમાં 33 લોકોનાં જીવ ગયા છે. તો 12 લોકો હજુ ગૂમ છે. 

ભારે વરસાદને લીધે આવેલા પૂરમાં ચાર શહેરો, 1366 ગામ ચપેટમાં આવ્યાં છે અને 23 ગામ ડૂબ્યાં છે,

આ ઉપરાંત રાજ્યમાં રેલ સંપર્ક પણ પ્રભાવિત થયો છે. 

દક્ષિણ મધ્ય રેલવે મુજબ, નેલ્લોરની પાસે પાદુગુપાડુમાં રેલનાં પાટાને નુક્સાનને કારણે 100થી વધુ એક્સપ્રેસ ટ્રેને રદ્દ કરી દીધી છે. અને 29 ટ્રેનનાં રૂટમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે.

એક મહિનામાં 12 ટિકિટ IRCTC વેબસાઈટ પરથી કાઢવી છે? તો તમારે કરવું પડશે આ કામ. જાણો વિગત

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version