Site icon

દક્ષિણ ભારતના આ રાજ્યમાં ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિ, 1366 ગામો અસરગ્રસ્ત; હજુ સંકટ યથાવત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

બંગાળની ખાડીમાં થયેલાં વાતાવરણનાં ઉથલ પાથલથી આંધ્ર પ્રદેશની હાલત બગડતી જઇ રહી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં વરસાદથી અત્યાર સુધીમાં 33 લોકોનાં જીવ ગયા છે. તો 12 લોકો હજુ ગૂમ છે. 

ભારે વરસાદને લીધે આવેલા પૂરમાં ચાર શહેરો, 1366 ગામ ચપેટમાં આવ્યાં છે અને 23 ગામ ડૂબ્યાં છે,

આ ઉપરાંત રાજ્યમાં રેલ સંપર્ક પણ પ્રભાવિત થયો છે. 

દક્ષિણ મધ્ય રેલવે મુજબ, નેલ્લોરની પાસે પાદુગુપાડુમાં રેલનાં પાટાને નુક્સાનને કારણે 100થી વધુ એક્સપ્રેસ ટ્રેને રદ્દ કરી દીધી છે. અને 29 ટ્રેનનાં રૂટમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે.

એક મહિનામાં 12 ટિકિટ IRCTC વેબસાઈટ પરથી કાઢવી છે? તો તમારે કરવું પડશે આ કામ. જાણો વિગત

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version