Site icon

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કોરોનાને આપી મ્હાત; સાથે તેમના પરિવારના આ સભ્ય પણ થયા કોરોના મુક્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021    

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ને કોરોના મુક્ત થયા છે. 

સાથે જ તેમની માતા કુંદા ઠાકરે અને બહેન જયવંતી પણ કોરોનાથી મુક્ત થયા છે.

સારવાર દરિમયાન શુક્રવારે બપોરે ત્રણેયનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. 

આ જાણકારી તેમની સારવાર કરનાર ડો. જલીલ પારકરે આ માહિતી આપી છે. 

ગયા શુક્રવારે, રાજ ઠાકરેની માતા તથા શનિવારે, રાજ ઠાકરે પોતે અને તેમની બહેન જયવંતી દેશપાંડેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. 

રાજ ઠાકરેએ કોરોના સંક્રમણને કારણે ગત શનિવાર અને રવિવારે મુંબઈ અને પુણેમાં પાર્ટી કાર્યકર્તાઓની રેલી સ્થગિત કરી દીધી હતી.

હેં! થાઇલૅન્ડથી ચેન્નઈમાં છુપાવી દેવામાં આવેલા હેલિકૉપ્ટરને આ દેશના આદેશથી EDએ કર્યું જપ્ત;જાણો વિગત

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version