Site icon

રાજ ઠાકરેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેને મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના હાથનું ઓપરેશન થવાનું હોવાથી તેમને દાખલ કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બોલાવેલી સર્વદળીય મિટિંગમાં પણ રાજ ઠાકરેએ હજાર રહી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પાવર, અશોક ચૌહાણ, કોંગ્રેસના નાના પટોળે સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર છે.

બોલીવુડના આ જાણીતા અભિનેતાએ રાત્રે ભૂખ લાગતા ખોલાવ્યું હતું અમદાવાદનું આ પ્રખ્યાત રેસ્ટોરન્ટ

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version