Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેને મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના હાથનું ઓપરેશન થવાનું હોવાથી તેમને દાખલ કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બોલાવેલી સર્વદળીય મિટિંગમાં પણ રાજ ઠાકરેએ હજાર રહી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પાવર, અશોક ચૌહાણ, કોંગ્રેસના નાના પટોળે સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર છે.

બોલીવુડના આ જાણીતા અભિનેતાએ રાત્રે ભૂખ લાગતા ખોલાવ્યું હતું અમદાવાદનું આ પ્રખ્યાત રેસ્ટોરન્ટ

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version