Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેએ બાળાસાહેબનો વિડીયો ટ્વીટ કર્યો. જેમાં બાળા સાહેબે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા ઉતારવામાં આવશે. જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) આરોપ પ્રત્યારોપ નું રાજકારણ(Politics) ગરમ થયું છે ત્યારે મનસેના(MNS) અધ્યક્ષ રાજ ઠાકરેએ(raj thackeray) એક વિડીયો ટ્વીટ કર્યો છે. જે વિડીયોમાં બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) કહી રહ્યા છે કે જે દિવસે શિવસેના(Shivsena) સત્તામાં આવશે તે દિવસે રસ્તા પર નમાજ(Namaz) બંદ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા(Loudspeaker) પણ ઉતારવામાં આવશે. જુઓ આ વિડીયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version