Site icon

સાચવજો! દેશમાં કોરોનાના નવા વેરિયન્ટએ પકડી સ્પીડ, ઓમિક્રોનના કારણે મોતનો બીજો કેસ આવ્યો સામે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે તેનાથી દર્દીઓના મૃત્યુ પામવાનો સિલસિલો પણ શરૂ થયો છે.

મહારાષ્ટ્ર બાદ હવે ઓમિક્રોનથી બીજું મોત રાજસ્થાનમાં નોંધાયું છે. 

ઓમિક્રોનનાં સંક્રમણનાં કારણે ઉદયપુરમાં એક 73 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. 

હેરાન કરનારી વાત એ છે કે, તેમના કોરોના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા.

તબીબી વિભાગ નું માનવું છે કે દર્દીનું મૃત્યુ પોસ્ટ કોવિડ ન્યુમોનિયાનાં કારણે થયું છે. 

ગત 15 ડિસેમ્બરે તેમની તબિયત બગડયા બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી તેઓ ત્યાં દાખલ હતા.

ઉલ્લેખનીય છે કે દર્દી હાઈપરટેન્શન અને હાઈ ડાયાબિટીસથી પણ પીડિત હતાં.

ભારતમાં કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો, દેશમાં અત્યાર સુધીમાં 1270 કેસ, સૌથી વધુ બે આ રાજ્યમાં
 

Maharashtra FDA: મહારાષ્ટ્ર એફડીએ દ્વારા રાજ્યભરમાં તહેવારોમાં ફૂડ સેફ્ટી ઝુંબેશ: ૧,૫૯૪ મીઠાઈની દુકાનોથી નમૂના લીધાં.
Himatnagar Railway Station: હિંમતનગર રેલવે સ્ટેશન બની રહ્યું છે મલ્ટીમોડલ હબ
Saras Mela 2025: સપનાની ઉડાન ગોબર-માટીથી સપનાં ઘડતી સ્ત્રી કલાકાર”
World Animal Day: સુરત શહેર અને જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી ૩,૦૮,૮૩૮ અબોલ જીવોને જીવનદાન મળ્યુઃ
Exit mobile version