Site icon News Continuous Bureau | Mumbai

સાચવજો! દેશમાં કોરોનાના નવા વેરિયન્ટએ પકડી સ્પીડ, ઓમિક્રોનના કારણે મોતનો બીજો કેસ આવ્યો સામે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે તેનાથી દર્દીઓના મૃત્યુ પામવાનો સિલસિલો પણ શરૂ થયો છે.

મહારાષ્ટ્ર બાદ હવે ઓમિક્રોનથી બીજું મોત રાજસ્થાનમાં નોંધાયું છે. 

ઓમિક્રોનનાં સંક્રમણનાં કારણે ઉદયપુરમાં એક 73 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. 

હેરાન કરનારી વાત એ છે કે, તેમના કોરોના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા.

તબીબી વિભાગ નું માનવું છે કે દર્દીનું મૃત્યુ પોસ્ટ કોવિડ ન્યુમોનિયાનાં કારણે થયું છે. 

ગત 15 ડિસેમ્બરે તેમની તબિયત બગડયા બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી તેઓ ત્યાં દાખલ હતા.

ઉલ્લેખનીય છે કે દર્દી હાઈપરટેન્શન અને હાઈ ડાયાબિટીસથી પણ પીડિત હતાં.

ભારતમાં કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો, દેશમાં અત્યાર સુધીમાં 1270 કેસ, સૌથી વધુ બે આ રાજ્યમાં
 

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version