Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારનો મોટો નિર્ણય- દિલ્હીના સંસદ ભવનને ન્યૂ લુક આપ્યા બાદ હવે નામ પણ બદલશે- રાજપથનું આ નામ રખાશે

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર(Modi Govt) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

પાટનગર દિલ્હી(Delhi) ના શાહી માર્ગ 'રાજપથ'(Rajpath) નું નામ બદલી(Renamed) ને ‘કર્તવ્ય પથ’(Kartavya Path)  રાખવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે એનડીએમસી(NDMC) ની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવશે.

જોકે, હજુ સુધી સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 

રાજપથ એ ભારતીય ગણતંત્ર સમારોહ માર્ગ છે. ભારતના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાં હોવાની સાથે આ વૃક્ષો, તળાવો અને લીલા ઘાસથી બન્ને તરફથી ઘેરાયેલો છે.

આ સમાચાર પણ વાંચો : સૂર્યદેવ સિંહ રાશિમાં થયા બિરાજમાન- 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version