Site icon

સરકારની મુશ્કેલીઓ વધી : યુપી ચૂંટણી પહેલા રાકેશ ટિકૈતનું મોટું એલાન, કહ્યું- દિલ્હીની જેમ લખનઉમાં પણ કરીશું આ કામ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખનઉ પ્રેસ કોન્ફરન્સમાં સરકારને મોટો પડકાર ફેંક્યો છે.

રાકેશ ટિકેતે કહ્યું કે જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. લખનઉને પણ દિલ્હી બનાવી દઈશું.

Join Our WhatsApp Community

લખનઉમાં ઘેરાવ કરવાને લઈને ટિકૈતે જણાવ્યું કે જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં પણ અમારા ઘણા મુદ્દા છે. દેશમાં સૌથી વધારે વીજળી અહીં છે. શેરડીના નાણા ચૂકવાઈ રહ્યા નથી. પાકના ભાવ વધી રહ્યા નથી.

રાકેશ ટિકૈતે એમ પણ જણાવ્યું કે, અમે રાજ્યોની રાજધાનીને પણ દિલ્હી બનાવીશું. 

ટિકેતે સ્પષ્ટ કર્યું હતું કે અમારી લડાઈ ભાજપ સામે નહીં પરંતુ મોદી સરકાર સામે છે. 

જો કે લખનૌનો ઘેરો ક્યારે નાખવામાં આવશે અને કઈ તારીખે નંખાશે તેવી જાહેરાત તેમણે કરી ન હતી.

મેટ્રો-3ના કારશેડને મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને હાઈકોર્ટનું સૂચન; કહ્યું : પરસ્પર ચર્ચાથી લાવો ઉકેલ, જાણો વિગત

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version