Site icon

રામનવમી પ્રસંગે અનેક રાજ્યોમાં પથ્થરમારો અને આગચંપી. ગુજરાતમાં આ જગ્યાએ કરફ્યૂ લદાયો.

 News Continuous Bureau | Mumbai
રામ નવમીના શુભ અવસર પર દેશના અનેક રાજ્યોમાંથી સાંપ્રદાયિક અથડામણની અનેક ઘટનાઓ સામે આવી છે. 

ગુજરાતના હિંમતનગર, દ્વારકા અને આણંદમાં ભારે હંગામો થતા પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું છે. તેમજ હિંમતનગરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત મધ્યપ્રદેશના બરવાની, ઝારખંડના લોહરદગા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ હાવડામાં હિંસા જોવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમી વચ્ચે આ દક્ષિણી રાજ્યમાં ચોમાસા પહેલા જ વરસાદ, ભારતમાં સૌથી વધુ વરસાદ વાળુ રાજ્ય બની ગયું; જાણો વિગતે

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version