Site icon News Continuous Bureau | Mumbai

ગાંધીનગરના રાયસન વિસ્તારના આ રસ્તાને મળ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું નામ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

ગુજરાતની(Gujarat) રાજધાની ગાંધીનગરમાં(Gandhinagar) આવેલા રાયસ વિસ્તારમાં એક રસ્તાનું નામ વડા પ્રધાન નરેન્દ મોદીના(Prime Minister Narendra Modi) માતાના નામ હીરાબેનના(Hiraben) નામ પરથી રાખવામાં આવ્યું છે. રાયસનમાં(Raison) પેટ્રોલ પંપ(Petrol pump) પાસેનો રસ્તો હવે પૂજ્ય હીરાબા માર્ગે ઓળખાશે. તાજેતરમાં ગાંધીનગરના મહાનગરપાલિકાના (Municipal Corporation) મેયર હિતેશ મકવાણાએ(Mayor Hitesh Makwana) તેની જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

વડા પ્રધાનના માતા હીરાબેન રાયસનમાં તેમના નાના પુત્ર પંકજ મોદી(Pankaj Modi) સાથે રહે છે.  અનેક વખત મોદી તેમના માતાને મળવા માટે રાયસનમાં આવતા હોય છે.

આ સમાચાર પણ વાંચો :  ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મળશે આટલા લાખ રુિપાયો વીમો

મેયર હિતેશ મકવાણાના કહેવા મુજબ હીરાબેન રાયસનમાં જે વિસ્તારમાં રહે છે તે રસ્તાને પૂજ્ય હીરાબા  માર્ગ એવું નામ આપવામાં આવ્યું છે. મોદીના માતાજી હીરાબા આગામી 18 જૂનના તેમના આયુષ્યના 99 વર્ષ પૂરા કરીને 100માં વર્ષમાં પ્રવેશ કરવાના છે, ત્યારે મોદી 17 અને 18 જૂનના ગુજરાતની(Gujarat) મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ પોતાની માતાની મુલાકાત લેવાના હોવાનું કહેવાય છે.
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version