Site icon News Continuous Bureau | Mumbai

Jansadharan Express train: યાત્રિગણ ધ્યાન આપો, આજની સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન થઈ રિશેડ્યુલ, જાણો ક્યારે ઉપડશે?

Jansadharan Express train: 26 ઓક્ટોબરની સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યુલ રહેશે.

Sabarmati-Muzaffarpur Jansadharan Express train rescheduled

Sabarmati-Muzaffarpur Jansadharan Express train rescheduled

 News Continuous Bureau | Mumbai

Jansadharan Express train: પૂર્વોત્તર રેલવેના ગોરખપુર ડિવિઝન પર કુસમ્હી-ગોરખપુર કેન્ટ-ગોરખપુર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના કામ અને ઓટોમેટિક સિગ્નલિંગ માટે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યૂલ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે:  

Join Our WhatsApp Channel

Jansadharan Express train: 26 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ( Sabarmati-Muzaffarpur Janasadharan Express Train ) સાબરમતીથી તેના નિર્ધારિત સમય 18:10 કલાકના બદલે ચાર કલાક પછી 22:10 કલાકે ઉપડશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Substandard Helmets : ગ્રાહકોને હલકી ગુણવત્તાની હેલ્મેટથી બચાવવા મોદી સરકારે શરૂ કરી વિશેષ ઝુંબેશ, જિલ્લા કલેક્ટરોને આપ્યો આ આદેશ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version